રાજકોટ
News of Saturday, 29th January 2022

મનપાની વેરા શાખા દ્વારા ૬૭ મિલ્‍કતોને જપ્‍તીની નોટીસ

રાજકોટઃ મ.ન.પા. દ્વારા મિલ્‍કત વેરાના બાકીદારો પાસેથી મિલ્‍કત વેરો વસુલવા માટે બનાવાયેલ ખાસ રિકવરી સેલ દ્વારા એક લાખ સુધીનો બાકી વેરો  વસુલવા સપાટો  બોલાવતા ત્રણેય ઝોનમાં ૬૭ મિલ્‍કતોનો બાકી વેરો વીુલવા જપ્‍તીની નોટીસ આપવામાં આવી હતી અને ૩૬.૩૯ લાખની વસુલાત કરવામાં આવી હતી.

 

(4:11 pm IST)