રાજકોટ
News of Friday, 27th January 2023

રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકના ચાર્જમાંથી ડો. આર. એસ. ત્રિવેદીને છુટા કરવા આદેશ: ડો. જતીન ભટ્ટને ચાર્જ સોંપાયો

તાજેતરમાં આરોગ્ય મંત્રીએ લીધેલી પીડિયુ સિવિલ હોસ્પિટલની મુલાકાત બાદ પગલાંથી સિવિલ હોસ્પિટલમાં ભારે ચર્ચા

રાજકોટ : રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકના ચાર્જમાંથી ડો. આર.એસ. ત્રિવેદીને છુટા કરવા આદેશ કરાયો હહે તેના સ્થાને ડો. જતીન ભટ્ટને ચાર્જ સોંપાયો છે, તાજેતરમાં આરોગ્ય મંત્રીએ લીધેલી પીડિયુ સિવિલ હોસ્પિટલની મુલાકાત બાદ પગલાંથી સિવિલ હોસ્પિટલમાં ભારે ચર્ચા જાગી છે

(8:42 pm IST)