રાજકોટ
News of Friday, 23rd July 2021

ભાજપના પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે વિદેશનીતિ અને તેની ઉપલબ્ધી અંગે ભાજપના ચિંતન સત્રમાં માર્ગદર્શન આપ્યું

ભાજપના પ્રદેશ પ્રશિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા ઇ-ચિંતન સત્રમાં આપ્યું માર્ગદર્શન

ભાજપના પ્રદેશ પ્રશિક્ષણ વિભાગ દ્વારા આયોજિત જિલ્લા e  ચિંતન સત્રમાંપ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે ભારતની વિદેશનીતિ અને તેની ઉપલબ્ધીઓ વિષય પર ભાજપના અગ્રણીઓને વર્ચ્યલ માધ્યમ થકી માર્ગદર્શન આપ્યું હતું 

(11:41 pm IST)