News of Friday, 20th May 2022
અકિલા પરિવારને શ્રી રામકથાનું ભાવભર્યુ આમંત્રણ પાઠવતા રાજકોટ લોહાણા મહાજનના હોદ્દેદારો
અકિલાના તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા તથા અકિલા પરિવારના મોટા બહેન અને ‘મહિલા ક્રાંતિ' જૂનાગઢના તંત્રી શ્રીમતિ મીનાબેન હરીશભાઇ ચગને શ્રી રામકથાનું ભાવભર્યું નિમંત્રણ પાઠવતા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મંત્રી ડો. હિમાંશુભાઇ ઠક્કર, ટ્રસ્ટીઓ ડો. પરાગભાઇ દેવાણી, હિરેનભાઇ ખખ્ખર, શ્યામલભાઇ સોનપાલ વિગેરે નજરે પડે છે.
(2:56 pm IST)