રાજકોટ
News of Saturday, 18th September 2021

મોદીજીના જન્મદિને માવાણી દંપતિ દ્વારા અંગદાનનો સંકલ્પ

રાજકોટ તા. ૧૮ : અરવિંદભાઇ જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા વડાપ્રધાનના જન્મદિનની ઉજવણીરૂપે રકતદાન કેમ્પનું આયોજન કરાયુ હતુ. જેમાં માજી સાંસદ દંપતિ રામજીભાઇ માવાણી અને રમાબેન માવાણીએ અંગદાનનો સંકલ્પ કરી સમાજ સેવાનું પ્રેરક ઉદાહરણ પુરૂ પાડયુ હતુ.

(2:55 pm IST)