રાજકોટ
News of Thursday, 18th August 2022

વિષ્‍ણુ વિહાર સોસાયટીમાં ધ્‍વજારોહણ

રાજકોટઃ આઝાદીનાં ૭૫ અમૃતપર્વ નિમિતે રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ શિવાજી પ્રભાતશાખા વિષ્‍ણુવિહાર સોસાયટી પટાંગણમાં તિરંગાધ્‍વજા રોહણ તેમજ ભારતમાતા પૂજન મહેન્‍દ્રભાઇ ત્રિવેદીના હસ્‍તે કરવામાં આવેલ હતું વિષ્‍ણુ વિહાર સોસાયટીના પ્રમુખ પ્રતિપાલસિંહ ગોહિલે કરેલ.

(3:41 pm IST)