News of Wednesday, 17th August 2022
ઘનશ્યામ બંગલોઝના રહેવાસીઓએ ગોૈમાતાને ખવડાવ્યા ઓૈષધીય લાડુ
ઘનશ્યામ બંગલોઝના રહેવાસીઓએ ગોૈમાતાને ખવડાવ્યા ઓૈષધીય લાડુરાજકોટઃ ઘનશ્યામ બંગલોઝ રેલનગર-૨ ખાતે સ્થાનિક રહેવાસીઓ દ્વારા લમ્પી વાયરસને કારણે મૃત્યુ પામનાર ગોૈમાતાને શ્રધ્ધાંજલિ આપવા ધૂન સત્સંગનું આયોજન કરાયું હતું. તેમાં એકત્ર થયેલા ફાળામાંથી ગોૈમાતાના ઉપચાર માટે ગોળ, સાકર, મરી, શુધ્ધ ઘી, મધ સહિતની સામગ્રીમાંથી ઓૈષધીય લાડુ બનાવી ગાયોને આપવામાં આવ્યા હતાં. આ સેવાકીય પ્રવૃતિમાં ઘનશ્યામ બંગલોઝ સોસાયટીના પ્રમુખ રાયધનભાઇ વીરડા તથા સ્થાનિક રહેવાસીઓ, ગોૈપ્રેમીઓ જોડાયા હતાં.
(3:26 pm IST)