રાજકોટ
News of Wednesday, 14th February 2018

ભુપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદિરે મહાશિવરાત્રીની ઉજવણી

 ભુપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદિર ખાતે પૂ. હરિવલ્લભ સ્વામીની અધ્યક્ષતામાં મહા શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં હરિભકતો જોડાયા હતાં. અને દર્શન, પૂજન તથા પ્રસાદનો લાભ લીધો હતો. જે તસ્વીરમાં નજરે પડી છે.

(5:06 pm IST)