News of Saturday, 13th August 2022
આજીડેમને તિરંગાનો શણગાર
તા. ૧૩ થી ૧પ સુધી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે શહેરને પાણી પુરૂ પાડતા આજી ડેમને રોશનીથી શણગારવામાં આવ્યો છે. જેમાં કેસરી, સફેદ, લીલા કલરની લાઇટો દ્વારા તિરંગો રચવામાં આવ્યો છે.
(3:41 pm IST)