News of Friday, 12th August 2022
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજકોટમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ, ગૃહ મંત્રી હર્ષ સંધવી સહીત નેતાઓ રહ્યા ઉપસ્થિત, જુઓ લાઈવ દ્રશ્યો. ભાગ-1 કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા
(12:59 pm IST)