રાજકોટ
News of Thursday, 11th January 2018

રાજનાથસિંહ રાજકોટમાં

પ્રાંસલા ખાતે રાષ્ટ્રકક્ષા શિબીરમાં ભાગ લેવા આવેલ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી રાજનાથસિંહે રાજકોટ એરપોર્ટ ખાતે ટુંકું રોકાણ કરેલ. એરપોર્ટ ખાતે ગૌ-સેવા આયોગના ચેરમેનશ્રી ડો. વલ્લભભાઇ કથીરીયા, પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, એડી. કલેકટરશ્રી હર્ષદ વોરા સહીતના અધીકારીઓએ રાજનાથસિંહને આવકારી પરંપરાગત કાઠીયાવાડી પાધડી પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:32 pm IST)