રાજકોટ
News of Friday, 10th September 2021

પ્રભુ વીરની અંતિમ દેશના ઉત્તરાધ્યયન સૂત્રની અર્પણ વિધિ

પૂ.શ્રી ધીરગુરૂદેવ પ્રેરિત અને પૂ. પુષ્પાજી મ.સ. પૂ. વનિતાજી મ.સ.તથા તરલાબેન દોશી સંકલિત ઉત્તરા ધ્યયન સૂત્રો ભાગ ૧-ર-૩ ગુજરાતી આવૃત્તિની અર્પણ વિધિ ચંદ્રિકાબેન પ્રફુલચંદ જસાણી યુવા ઉદ્યોગપતિ અચ્યુત જસાણી, બિલ્ડર્સ દિલીપ શેઠ, શ્રીમદ્દ રાજચંદ્ર મંદિરના જગદીશ ભીમાણી વગેરેના હસ્તે કરાયેલ.

(3:42 pm IST)