રાજકોટ
News of Thursday, 9th February 2023

૧પ વર્ષે પાણી વેરામાં વધારો

છેલ્લે ર૦૦૮માં પાણીવેરો રૂા. ૬૦૦ માંથી રૂા. ૮૪૦ કરાયો હતો

રાજકોટ તા. ૯ :.. મનપા દ્વારા આજે બજેટને બહાલી આપી પાણી વેરો બમણો કરાયો છે. પાણી વેરામાં છેલ્લે ર૦૦૮ માં ૬૦૦ માંથી ૮૪૦ કરવામાં આવ્‍યા હતા ત્‍યારબાદ શાસકો દ્વારા પાણીના વેરામાં વધારો કરાયો ન હતો. જે આજે ૮૪૦ માંથી ૧પ૦૦ રૂપિયા કરવામાં આવ્‍યો છે. એટલે કે ૧પ વર્ષ બાદ પાણી વેરામાં વધારો ઝીંકવામાં આવ્‍યો છે. 

(4:57 pm IST)