News of Thursday, 9th February 2023
સદ્્ગુરૂદેવ પૂ. શ્રી પારસમુની મ.સા.ની રાકેશભાઇ ડેલીવાળાને ત્યાં પધરામણી
રાજકોટ : સદ્્ગુરૂદેવ પૂજય શ્રી પારસમુની મહારાજ સાહેબની સત્કાર્ય સેવા સમિતિનાં સંયોજક, વૈયાવચ્ચપ્રેમી, જીવદયામાં અગ્રેસર રાકેશભાઇ ડેલીવાળાનાં નિવાસ સ્થાને પાવન પધરામણી થતાં ડેલીવાળા પરિવાર સહર્ષ ગૌરવની લાગણી સાથે ધન્યતા અનુભવી હતી. આ અવસરે સમિતિના નીતિનભાઇ મહેતા, સમીરભાઇ પારેખ, રાજૂભાઇ શેઠ તથા ભાસ્કરભાઇ સહિતના ગુરૂભકતો ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધેલ તેમ સમિતિના સંયોજક રાકેશ ડેલીવાળાની યાદી જણાવે છે.
(3:10 pm IST)