રાજકોટ
News of Saturday, 4th February 2023

ડોકટર ઓફ લેટર્સની પદવી

રાજકોટઃ દાઉદી વ્‍હોરા સમાજના ૫૩મા દાઈ સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન (ત.ઉ.શ)ના જમાઈ જનાબ અબ્‍દુલકાદિરભાઈસાહેબ અને શહેઝાદા આલીવકાર કુસઈભાઈસાહેબ (દા.મ)ના ફરઝંદ જનાબ અબ્‍દુત્તઈએબભાઈસાહેબ ને અજીંકય ડી.વાય.પાટીલ યૂનિવર્સિટી (પુણે)માં ડોકટર્સ ઓફ લેટર્સ'ની પદવી  એનાયત થઈ, આ ખાસ પદવીદાન સમારંભ મા શહેઝાદા આલીવકાર કુસઈભાઈસાહેબ (દા.મ), ડો. અજીંકય ડી. વાઈ. પાટિલ અને ડોકટરો હાઝીર થયેલા. વિશ્વ ભર થી દાઉદી વ્‍હોરા સમાજના લોકો બંને ભાઈસાહેબોને શુભેચ્‍છા પાઠવી હતી. તેમ શેખ યુસુફભાઈ જોહર કાર્ડસ વાળા એ યાદીમાં જણાવ્‍યું છે.

(3:56 pm IST)