સ્વ. વિણાબેન ગણાત્રાને અકિલા સ્ટાફની ભાવભીની શ્રધ્ધાંજલી
રાષ્ટ્રીય શાળા સાથે સ્વર્ગસ્થ વિણાબેન અજીતભાઇ ગણાત્રાને શ્રધ્ધાસુમન આપવા માટે યોજાયેલી પ્રાર્થના સભામાં અકિલા સ્ટાફ પરિવારના શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, નિતિન પારેખ, ડો. અનિલ દશાણી, શૈલેષભાઇ દવે, અશોકભાઇ બગથરીયા,સંદિપ બગથરીયા, અશ્વીનભાઇ છત્રાળા, વિજયભાઇ કામાણી, રાજેન્દ્રસિંહ ઝાલા, ભાવેશ કુંકડીયા, અલ્તાફ કુરેશી, સુનીલ મકવાણા, મિતેષ આહીર, મનસુખભાઇ કપૂરીયા, શરદ કારીયા, તુષાર ભટ્ટ, નંદ કિશોર, બીપીન મહેતા, ધીરૂભાઇ સોલંકી, અજયભાઇ બારોટ, અરૂણભાઇ સોની, કમલેશભાઇ રામાનંદી, ધ્રુમિલ પારેખ, અમીત જોષી, ધવલ કારીયા, ફારૂક ખત્રી, કિશોરભાઇ કારીયા, અમીત પોપટ, સુરેશ ચાવડા, શકીલ વિંઘાણી, હેતલબેન જાદવ, હેમાંગી નાગર, નિલાબેન, જિગીશાબેન, પૂજાબેન, ફેમીદાબેન, તેજલબેન, ગીતાબેન, રાધિકાબેન, કૃપાબેન, રાજુભાઇ ધોળકીયા, યોગેશ ખેતાણી, પ્રદિપભાઇ ત્રિવેદી, કિશોરભાઇ, હનીફભાઇ, અજય ત્રિવેદી, અશ્વિનભાઇ, પરેશ બારડ, કૌશિક વોરા, મિત ચુડાસમા, રઝાકભાઇ, સાજીદ વિંછી, અસલમભાઇ, અશ્વિન રાણપરા, રાજેશ ભાતેલીયા, યોગેશ ગોસ્વામી, અમીત પંડયા, ભગવતી પંડયા, હસુભાઇ બેડવા, જયદિપ જોષી, કિશન, ધવલ, જય, શકિત,રસીકભાઇ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને ભાવભેર શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.