News of Thursday, 2nd February 2023
રાજકોટ શહેર-જીલ્લાની જંત્રી અંગે સોમવારે ખાસ મીટીંગ : બુધવાર બાદ સરકારને રીપોર્ટ કરાશે : સ્વસ્તિક સોસાયટીમાં દસ્તાવેજ અટકાવાયો
કલેકટરે આજેપત્રકારોને જણાવ્યું હતું કે રાજકોટ શહેર-જીલ્લાની નવી જંત્રી અંગે સરકારની સૂચના બાદ આ કામગીરી અર્થે સોમવારે અધીકારીઓની મીટીંગ બોલાવાઇ છે : જેમાં વિગતો જાણ્યા બાદ જંત્રી સર્વે અંગે સરકારમાં બુધવારે રીપોર્ટ મોકલી દેવાશેઃ સ્વસ્તિક સોસાયટીમાં અશાંત-ધારો હોવા છતાં મકાન ખરીદ-વેચાણ અંગેની કલેકટરને ફરીયાદ બાદ દસ્તાવેજ કામગીરી અટકાવી દેવાઇ હોવાનો નિર્દેશ : રજીસ્ટ્રાર - અન્ય અધીકારીઓના ખૂલાસા માંગ્યા
(5:27 pm IST)