રાજકોટ
News of Wednesday, 1st February 2023

સ્‍વાસ્‍થ્‍ય સેમીનાર

સરસ્‍વતી વિદ્યાલય બ્રાહ્મણીયાપરા દ્વારા આઝાદીકા અમૃત મહોન્‍સવ અંતર્ગત ધો.૯ થી ૧૨ ની વિદ્યાર્થીનીઓ માટે પ્રોજેકટ શક્‍તિના માધ્‍યમથી સ્‍વાસ્‍થ્‍ય સેમીનાર યોજવામાં આવ્‍યો હતો. જેમાં યોગ વડે સ્‍વસ્‍થ જીવન કઇ રીતે જીવી શકાય તે અંગે શકીનાબેન અને રીટાબેને પ્રત્‍યક્ષ નિદર્શનથી માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. અંતમાં સંસ્‍થાના આચાર્યશ્રી જે. ડી. ભાખરે આભાર વ્‍યકત કરેલ.

(3:26 pm IST)