Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

સેકશન ઓફીસર વી.એમ.બીનાપ્રસાદ નિવૃત

રાજકોટઃ ગાંધીનગર સચિવાલય ખાતે નર્મદા જળસંપતી અને પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા સેકશન અધિકારી સુશ્રી વી.એમ.બીનાપ્રસાદ નિવૃત થતા કૃષિ અને સહકાર વિભાગના નાયબ સચિવ મહેન્‍દ્ર સોની અને અન્‍ય અધિકારીઓ-કર્મચારીઓએ શુભેચ્‍છા પાઠવી હતી.

(4:05 pm IST)