Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

શહેર ભાજપ દ્વારા જગન્નાથજી રથયાત્રાનું સ્વાગત

રાજકોટ,તા. ૩૦ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની યાદીમાં જણાવાયુ છે કે અષાઢી બીજએ રથયાત્રાનું મંગલ પર્વ છે. દર વર્ષે આ દિવસે ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાની મુર્તિને ત્રણ ભવ્ય રથમાં પધરાવી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે.આવતીકાલે તા. ૧ના અષાઢી બીજ નિમિતે શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા નીકળનાર રથયાત્રા મહાનગરના વિવિધ રાજમાર્ગો પર ધર્મપ્રેમી નગરજનો દર્શનન લ

(3:26 pm IST)