Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

શ્યામલાલજીની હવેલીમાં કાલે અષાઢી બીજના દર્શન

રાજકોટઃ સૌરાષ્ટ્રની અતિપ્રાચીન અને રાજકોટની પ્રથમ શ્રી શ્યામલાલજી ની હવેલી માં આવતીકાલે અષાઢી બીજની ઉજવણી થશે.

રથયાત્રાના દર્શનનો સમય આ મુજબ છે. પહેલા ભોગના દર્શન બપોરેઃ ૧૨વાગ્ય,ે  બીજા ભોગના દર્શન બપોરેઃ ૧  વાગ્યે, ત્રીજા ભોગના દર્શન બપોરેઃ ૨ વાગ્યે, ચોથા ભોગ ના દર્શન બપોરેઃ ૩:૩૦ વાગ્યે થશે. શ્રી શ્યામલાલજીની હવેલી(જુની સદરની હવેલી)  પંચનાથ  મેઇન રોડ, જય સીયારામ ભગત પેંડાવાળાની સામે, રાજકોટ મો.૮૫૧૧૭ ૬૩૭૬૩ મો.૮૫૧૧૭ ૬૩૭૬૩

(4:22 pm IST)