Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ગુજરાતના ૬ર માં સ્‍થાપના દિને શહેરીજનોને શુભેચ્‍છાઃ કમલેશ મિરાણી

રાજકોટ તા. ૩૦ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરએ શહેરીજનોને આવતીકાલ તા.૧લી મેના ૬રમાં ગુજરાત રાજય સ્‍થાપના દિવસની શુભેચ્‍છા પાઠવી છે.

૧૯૬૦ ના દિવસે મહારાષ્‍ટ્ર અને ગુજરાતનું વિભાજન થયું હતું. અને ૬૧ વર્ષ પૂર્ણ કરી ૬રમાં વર્ષમાં પ્રવેશેલુ ગુજરાત આજે દેશના વિકાસનું ગ્રોથ એન્‍જીન સાબીત થઇ રહ્યું છે. અને સમગ્ર વિશ્વમાં ગુજરાતનું વિભાજન થયું હતું. અને ૬૧ વર્ષ પૂર્ણ કરી ૬રમાં વર્ષમાં પ્રવેશેલુ ગુજરાત આજે દેશના વિકાસનું ગ્રોથ એન્‍જીન સાબીત થઇ રહ્યું છે અને સમગ્ર વિશ્વમાં ગુજરાતનું વિકાસ મોડેલ પ્રખ્‍યાત છે. ગુજરાતી પ્રજા સાહસિક પણ એટલી જ છ.ે આવો ઝળહળતો ઇતિહાસ ધરાવતા ગુજરાતનાં સ્‍થાપના દિનની  કમલેશ મિરાણી, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરે સૌ કોઇને શુભેચ્‍છા પાઠવી છે.

(3:31 pm IST)