Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

પલક ભટ્ટને શ્રધ્‍ધાંજલીરૂપે આજે સંતવાણી

કિબોર્ડ પ્‍લેયર

રાજકોટઃ પલકભાઈ ભટ્ટ સારા કિબોર્ડ પ્‍લેયર હતા. સંગીતક્ષેત્રમાં પલકભાઈની ખોટ સહાય રહેશે. સદ્દગતને શ્રધ્‍ધાંજલીરૂપે સંતવાણીનીનો કાર્યક્રમ તા.૩૦ આજે તેમના નિવાસસ્‍થાને પરસાણા શેરી નં.૧ ‘પલક' મહાદેવ મંદિર સાંઢીયાપુલ પાસે મો.૭૦૯૬૯ ૪૦૦૬૫ યોજાશે.

(3:29 pm IST)