Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

ભરતસિંહ સોલંકી રાજકોટમાં: રાષ્ટ્રપિતાની પ્રતિમાને પુષ્પાંજલી

તસ્વીરમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરતાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી તેમજ ડો. હેમાંગ વસાવડા, મહેશ રાજપૂત, મહાપાલિકાના વિરોધ પક્ષના નેતા મનસુખભાઈ કાલરીયા, કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા, રાજુ જુંજા, યુનુસ જુણેજા,   ઘનશ્યામસિંહ જાડેજા (કોર્પોરેટર) સહિતના કોંગી નેતાઓ અને કાર્યકરો નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૪)

 

(4:36 pm IST)