Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ભગતસિંહજીની જન્‍મજયંતિ નિમિતે પદાધિકારીઓ દ્વારા પુષ્‍પાંજલી

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા આજ તા.૨૮ બુધવારના રોજ શ્રી શહીદવીર શ્રી ભગતસિંહજીની ૧૧૫મી જન્‍મ જયંતિ પ્રસંગે તેઓની પ્રતિમાને પુષ્‍પાંજલી કરતા મેયર ડો. પ્રદિપ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, કોર્પોરેટર મનિષભાઈ રાડિયા, મગનભાઈ સોરઠીયા, વિનુભાઈ સોરઠીયા, રણજીતભાઈ સાગઠીયા, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઈ ભોરણીયા, પરેશભાઈ આર.પીપળીયા, સંજયસિંહ રાણા, ચેતનભાઈ સુરેજા, વોર્ડ નં.૧૦ પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી હરેશભાઈ કાનાણી, ઘનશ્‍યામભાઈ કુંગશીયા, અલ્‍પેશભાઈ મોરજરીયા, જીતુભાઈ કાટોડીયા, રવજીભાઈ મકવાણા, સંદીપભાઈ ગાજીપરા, ભાજપ અગ્રણી નટુભાઈ વાઘેલા, કંકુબેન ઉઘરેજા, નયનાબેન પેઢડીયા, શહેર પ્રમુખ કિરણબેન માંકડીયા, રાજેશ્રીબેન ડોડીયા, દક્ષાબેન વસાણી, મંજુબેન કુંગશીયા, લીલુબેન જાદવ, કાર્યકર્તા કુસુમબેન ડોડીયા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:21 pm IST)