Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

નવરાત્રી પર્વે ગરબા-કળશનું બજારમાં ધૂમ વેચાણ

નવલા નવરાત્રીના દિવસોને ભક્તિભાવપૂર્વક ઉજવવા જનજનમાં અનેરો સંચાર

રાજકોટ :નવલા નવરાત્રીના દિવસોને ભક્તિભાવપૂર્વક ઉજવવા જનજનમાં અનેરો સંચાર થયો છે ત્યારે ગરબા કળશનું બજારમાં વેચાણ થઇ રહ્યું છે

   ધર્મશાસ્ત્રની દ્રષ્ટ્રીએ નવરાત્રના પ્રથમ દિવસે વહેલી સવારે શુભ મુહુર્તમાં ગરબા નું સ્થાપન ઘરમાં કરવામાં આવે છે

   એક માન્યતા મુજબ આ ગરબા ઘરમાં સુખ, સમૃઘ્ધિ લાવે છે હાલ બજારમાં અવનવા ગરબાનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે

 

(9:01 pm IST)