Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

દિનદયાળ ઉપાધ્‍યાયની ૧૦૬મી જન્‍મ જયંતિ પ્રસંગે મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા પુષ્‍પાંજલી

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા તા.૨૫, રવિવારના રોજᅠપંડિત દિનદયાળ ઉપાધ્‍યાયની ૧૦૬મી જન્‍મ જયંતિ પ્રસંગે તેઓની પ્રતિમાને પુષ્‍પાંજલી કરતા મેયર ડો. પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, કોર્પોરેટર મનિષભાઈ રાડિયા, પરેશભાઈ પીપળીયા, દેવાંગભાઈ માંકડ, મગનભાઈ સોરઠીયા, દિલીપભાઈ લુણાગરીયા, રણજીતભાઈ સાગઠીયા, અશ્વિનભાઈ પાંભર, હિરેનભાઈ ખિમાણીયા, નીતિનભાઈ રામાણી, પરેશભાઈ આર.પીપળીયા, જયમીનભાઈ ઠાકર, નિલેશભાઈ જલુ, ચેતનભાઈ સુરેજા, અલ્‍પેશભાઈ મોરજરીયા, રવજીભાઈ મકવાણા, જીતુભાઈ કાટોડીયા, કંકુબેન ઉઘરેજા, અલ્‍પાબેન દવે, દક્ષાબેન વાઘેલા, નયનાબેન પેઢડીયા, રાજેશ્રીબેન ડોડીયા, જયોત્‍સનાબેન ટીલાળા, રસીલાબેન સાકરીયા, કંચનબેન સિધ્‍ધપુરા, મંજુબેન કુંગશીયા, મીનાબા જાડેજા, મિતલબેન લાઠીયા, દેવુબેન જાદવ, પ્રીતિબેન દોશી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:22 pm IST)