Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

રાજકોટ ભાજપના પૂર્વ પ્રમુખ સ્વ,ભીખાભાઇ વસોયાના પિતાશ્રી જસમતભાઈ વસોયાનું કોરોનાથી દુઃખદ નિધન

દોઢ મહિના પહેલા પુત્ર ભીખાભાઈનું અવસાન થયેલ : વસોયા પરિવાર ઉપર દોઢ મહિનામાં મોટી આફત આવી

રાજકોટ ભાજપ માજી પ્રમુખ સ્વ ભીખાભાઈ જસમતભાઈના પિતા શ્રી જસ્મતભાઈ પુંજાભાઈ વસોયા ઉંમર વરશ 72 નુ આજ રોજ ગિરિરાજ હોસ્પિટલ ખાતે કોરોનામાં અવસાન થયેલ છે દોઢ મહિના પહલા એમના પુત્ર ભીખાભાઈ વસોયાનુ ગિરિરાજ હોસ્પિટલ ખાતે અવસાન થયેલ વસોયા પરિવાર ઉપર દોઢ મહિનામાં મોટી આફત આવી પડી .છે 

(9:32 pm IST)