Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

લક્ષ્મીવાડીના નિકીતાબેન ચોૈહાણનું આંચકી ઉપડ્યા બાદ મોત

રાજકોટઃ લક્ષ્મીવાડી મીલ કવાર્ટર નં. ૭/૫૪માં રહેતાં નિકીતાબેન ધવલભાઇ ચોૈહાણ (ઉ.૨૫)ને  ઘરે આંચકી ઉપડતાં  બેભાન થઇ જતાં પદ્મકુંવરબા હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. ભકિતનગરના પી.એસ.આઇ. એ.વી. પિપલોતરે જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:44 am IST)