Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

જંગલેશ્વરમાંથી ૧૬ વર્ષની બાળાને કુવાડવાનો કાનો ભગાડી ગયો

રાજકોટઃ જંગલેશ્વર-૨ હુશેની ચોકમાં રહેતાં લીલાબેન ગીરધરભાઇ ચોૈહાણ (ઉ.૪૦)ની ૧૬ વર્ષની દિકરી ૨૨/૨ના સાંજે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થતાં શોધખોળ કરતાં તેને કુવાડવાનો કાનો લાખાભાઇ અંબાસણીયા ભગાડી ગયાનું જાણવા મળતાં ભકિતનગર પોલીસને જાણ કરતાં પી.આઇ. વી. કે. ગઢવી, નિલેષભાઇ મકવાણાએ આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(11:44 am IST)