Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

ત્રંબામાં રૂપાલાની જનઆશીર્વાદ યાત્રાને આવકારતા ભુપત બોદર

રાજકોટ : કેન્દ્રીય કેબીનેટ મંત્રીશ્રી પરસોતમ રૂપાલા જનઆર્શીવાદ યાત્રા સાથે ત્રંબા કસ્તુરબાધામ આવી પહોંચતા જિલ્લા પંચાયત પ્રમુખ ભુતપ બોદર અને આગેવાનોએ આવકાર્યા હતા. કાર્યક્રમનું સંચાલન નરેન્દ્રસિંહ જાડેજાએ કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ત્રંબા સરપંચ નીતિનભાઇ રૈયાણી, ગઢકા સરપંચ કેયુરભાઇ ઢોલરીયા, વલ્લભભાઇ મકવાણા, કલ્પેશભાઇ રૈયાણી, રસિકભાઇ ખુંટ, મહેશભાઇ આટકોટિયા, વિશાલભાઇ સોજીત્રા, ધવલભાઇ માંગરોલિયા, વિશાલભાઇ અજાણી, ભાવેશભાઇ ત્રાપસીયા, મહેશભાઇ આસોદરીયા, નરેન્દ્રસિંહ જાડેજા (કાળીપાટ), ભરતભાઇ મકવાણા (કાળીપાટ), યુવરાજસિંહ જાડેજા (કાળીપાટ), સુરેશભાઇ જાદવ, હેપિનભાઇ રૈયાણી, કિશનભાઇ રૈયાણી, રાજુભાઇ પ્રજાપતિ, મહેશભાઇ મુંધવા, વીરાભાઇ (હડમતીયા ગોલીડા), ગોવિંદભાઇ કિહલા, મનુભાઇ નસીત, વરજાંગભાઇ (ભાયાસર સરપંચ), કુલદીપભાઇ ભટ્ટી, અમિતભાઇ ખુંટ, મહેશભાઇ મકવાણા, મનસુખભાઇ અજાણી, હરિભાઇ બોદર, રાજુભાઇ કીકાણી, વગેરેએ ખુબ જ જહેમત ઉઠાવી હતી. જે બદલ પ્રમુખશ્રી ભુપતભાઇ બોદરે સર્વેનો આભાર વ્યકત કરેલ છે.

(3:00 pm IST)