Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

વાળપંથીઓને ગાય ગીતા ગંગાના પાઠ ભણાવીશુ

અ.ભા.વિ.પ.ના રાષ્ટ્રીયમંત્રી રોહિત મિશ્રાએ ત્રિકોણબાગે સભા ગજાવી : રાજકોટથી ધર્મેન્દ્ર કોલેજમાં યોજાયેલ. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અધિવેશન અંતર્ગત આજે ૬૫૦ વિદ્યાર્થીઓની ભવ્ય શોભાયાત્રા યોજાઈ : ત્રિકોણબાગે જાહેરસભામાં રાષ્ટ્રીય મંત્રી જે. એસ. યુ. માં દેશ વિરોધી ષડયંત્ર ચાલતુ હોવાનો આક્ષેપ કર્યો : તસવીરોમાં શોભાયાત્રામાં જાડાયેલ વિદ્યાર્થીઓ તથા પરીષદના પૂર્વ રાષ્ટ્રીય શ્રી હરિ બોરીકર ‘‘અકિલાનિહાળી રહેલા દર્શાય છે.

(5:58 pm IST)