Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

સ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલી

 બૃહદ રાજકોટ પ્રતિષ્ટઠાન દ્વારા સ્વામિ વિવેકાનંદ જયંતિ નિમિતે પુષ્પાંજલી કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં સંસ્થાના પ્રમુખ અને કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાની આગેવાની હેઠળ રાજુભાઇ જુંજા, અભિષેક તાળા, મયંકભાઇ હાથી, હિેરનભાઇ દુધાત્રા, શહેરના પ્રબુધ્ધ નાગરીકો સર્વશ્રી વિપક્ષી નેતા અને કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા, યશવંતભાઇ જનાણી, હિમતભાઇ લાબડીયા, રાજેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઇ પટેલ, જયવંતભાઇ ચોવટીયા, અશોકસિંહ વાઘેલા, રજતભાઇ સંઘવી, જગદીશ ડોડીયા, અંકુર માવાણી, યુવા કોંગ્રેસ પ્રમુખ મુકુંદ ટાંક, વિરજીભાઇ તંતી, જયેશભાઇ શેઠ, કે. એ. મહેતા, જયેશભાઇ વ્યાસ, નાનાલાલ માકડીયા, રતીલાલ માકડીયા, વિઠલભાઇ પટેલ, ચમનભાઇ સવસાણી વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (૧૬.૩)

(4:12 pm IST)