Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

રાજકોટના રેલનગરમાં વિસ્તારમાં વાડીના મકાનમાં લાગેલી આગ ત્રણ ભેંસને ભરખી ગઈ

રાજકોટ ;શહેરના રેલનગરમાં ફાયર બ્રિગેડની આગળ આવેલ કોપર હાઈટ્સની સામે આવેલ વાડીમાં મકાનમાં આગ લગતા ત્રણ ભેંસ બલી જતા મોતને ભેટેલ હતી જાણવા મળ્યા મુજબ વાડીમાં રહેલા ઘાસના પૂળા અને મચ્છરના ઉપદ્રવ સામે રક્ષણ મેળવવા કરેલા ધુમાડાની આગ વાડીમાં ફેલાઈ હતી જે જોતજોતમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લાગેલી આગમાં ત્રણ ભેંસને ભરખી ગઈ હતી બનાવની જાણ થતા ફાયર્બ્રીફગેડ દોડી ગયું હતું વદ્યુમા જાણવા મળ્યા મુજબ દિનેશભાઇ કાનજીભાઈ વેકરીયાની વાડીમાં આગની ઘટના બનવા પામી હતી વધુ વિગત મેળવી રહી છે

(11:18 pm IST)