Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

રાજકોટ : તખુભા તલાટીયાનું દુઃખદ અવસાન : 10 વાગ્યે તેમના નિવાસેથી સ્મશાન યાત્રા

રાજકોટ : શહેરના જાણીતા અગ્રણી સૂર્યકાંત હોટલવાળા શ્રી તખુભા તલાટીયાનું દુઃખદ અવસાન થયું છે, તેમને હ્ર્દય રોગનો ગંભીર હુમલો આવી ગયેલ, અત્યારે રાત્રે 10 વાગ્યે તેમના નિવાસ સ્થાન રાણી ટાવર , પંચવટી સોસાયટીની સામેથી સ્મશાન યાત્રા નીકળી હતી,જેમાં પરિવારના નજીકના સદસ્યો,અગ્રણીઓ જોડાયા હતા,

 તખુભા રામસિંહજી તલાટીયાના અચાનક નિધનથી બહોળા મિત્રસમુદાયમાં ભારે શોકની લાગણી છવાઈ છે

 

(9:33 pm IST)