Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ભૂતપૂર્વ સૈનિકોના હસ્તે વૃક્ષારોપણ

રાજકોટઃ શહેરને હરીયાળુ બનાવવા   'ગ્રીન સીટી' ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૫મી ઓગષ્ટે આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે ભુતપૂર્વ સૈનિકોના વરદ્ હસ્તે કરણ તથા લીમડાના ૭૫ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાવી દેશ માટેના આ યાદગાર અને ગૌરવપૂર્ણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તમામ ભૂતપૂર્વ સૈનિકો તથા ગ્રીન સીટીના દેવેનભાઇ શેઠ, પિયુષભાઇ વ્યાસ સહિતના સભ્યો હાજર રહ્યા હતા.(

(3:47 pm IST)