Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જીવદયા અભિયાન

 પ.પૂ.વિરલપ્રજ્ઞા પૂ.શ્રી વીરમતીબાઇ મ.સ.શ્રીના ૭૮માં જન્મદિન પ્રવેશ પ્રસંગે જીવદયા અભિયાન હ.ગુણવંત ગાંધી દ્વારા ૭૮ મણ ઘાસ રાજકોટ મહાજન પાંજરાપોળ ગાય માતાને ખવડાવેલ તથા મૂકબધીર શાળાના બાળકોને તેમજ અંધ મહિલા વિકાસ ગૃહના બહેનોને જમાડવામાં આવશે. તેમ ગુણવંતભાઇએ જણાવેલ છે.

 

(3:40 pm IST)