Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

લોકમેળો તૈયારઃ કાલથી માનવ મહેરામણ ઉમટી પડશે...

રાજકોટઃ આઝાદીનો અમૃત લોકમેળો કાલથી શરૂ થવા જઇ રહ્યો છે. સાંજે પ વાગ્‍યે મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે ધમાકેદાર ઉદ્દઘાટન થશે, આ સાથે કાલથી માનવ મહેરામણ પણ ઉમટી પડશે...લોકમેળો તૈયાર થઇ ગયો છે, વીજ કનેકશનો અપાઇ ચૂકયા છે...મોતના કુવા-આકાશને ચૂમતા ગગન ચૂંબી ફજેત ફાળકા-જમ્‍પીંગ-વિશાળ હિંચકા-બેબી ટ્રેન કહી રહ્યા છે, આવો મોઘેરા મહેમાનો શાનદાર સવારી કરો...તસ્‍વીરને ટાઢક વળે તેવું રેસકોર્સ ગ્રાઉન્‍ડ દેખાય છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા

 

(3:27 pm IST)