Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

વિજતંત્રનો અન્યાયઃ જુના મકાન માલીકનું બીલ નવા માલીકને ફટકારાયું

દલીત સમાજના મંજુબેન હીરાભાઇ સોલંકીએ હાઉસીંગ બોર્ડ પ૪ વારીયા વિસ્તારમાં ર૦૧૯માં ખરીદ કર્યા બાદ વિજતંત્ર દ્વારા આજ મકાનના અગાઉના માલીકનું ર૯૦૦૦નું બાકી રહેલું વીજ બીલ સહીત કુલ ૮૯૦૦૦ હજારનું વીજ બીલ મંજુબેનને ભરપાઇ કરવા દબાણ કરવામાં આવતું હોવાની રજુઆત કલેકટર ડો.વિક્રાંત પાંડેને કરાઇ છે અને વિજ તંત્ર દ્વારા થઇ રહેલ આ અન્યાય દુર કરવા માંગ ઉઠાવઇાઇ છે. તસ્વીરમાં અકિલા કાર્યાલય ખાતે વિજતંત્ર દ્વારા થયેલ અન્યાયની વિગતો રજુ કરી રહેલા કોંગ્રેસના પડધરી સ્થિત મહામંત્રી સતુભા જાડેજા, વિપુલભાઇ સોલંકી, મંજુબેન સોલંકી, રંજનબેન ચાવડા હિરાભાઇ સોલંકી વગેરે દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:47 pm IST)