Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

સિધ્ધાર્થ માવાણી દ્વારા માસક્ષમણની ઉગ્ર તપશ્ચર્યા

રાજકોટ : સિધ્ધાર્થ દિલીપભાઇ માવાણીની માસક્ષમણની ઉગ્રતપશ્ચર્યા કરવામાં આવેલ. પૂ.શ્રી ધીરગુરૃદેવના આજ્ઞાનુંવર્તી પૂ.નર્મદ-વિનય ગુરૃણીના શિષ્યા તત્વચિંતક, પૂ. નયનાજી મ.સ. જ્ઞાનોપિયાસુ પૂ.જિનેશાજી મ.સ., શ્રીના મુખેથી ધર્મથી જ કર્મ ક્ષય થાય છે. તે સાંભળીને સિધ્ધાર્થભાઇ એ. મો.૯૦૯૯૬ ૫૫૫૯૮૩૦ ઉપવાસના ઉગ્ર આરાધના કરી હોવાનું યાદીમાં જણાવાયું છે. 

(4:37 pm IST)