Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

NFSA કાર્ડ હોલ્ડરોને ૧૬ મીથી રાજકોટ શહેર જીલ્લામાં મફત અને રાહતદરના ઘઉં-ચોખા તથા અન્ય વસ્તુનુ વિતરણ થશેઃ પુરવઠો નહી પહોંચતા દુકાનદારોમાં દેકારો

આગામી તા.૧૬ થી રાજકોટ શહેર-જીલ્લાની ૭૦૦ થી વધૂ રેશનીંગ દૂકાનો ઉપરથી પ્રધાનમંત્રી અન્ન સહાય યોજના હેઠળના વિના મુલ્યે ઘઉં-ચોખા તથા મહિનાનું રેગ્યુલર રાહતદારના ઘઉં-ચોખા તથા અન્ય ચીજ વસ્તુનુ વિતરણ થશે પરંતુ હજુ માત્ર ૪૦ ટકા દુકાનો ઉપર માલ પહોંચ્યો છે.: સસ્તા અનાજના દુકાનદારોમાં ભારે દેકારોઃ માવજી રાખશીયા સહિતના આગેવાનો DSOને રજુઆતો માટે દોડી આવ્યાઃ ઝડપ કરવા માંગણીઃ જીલ્લામાં  NFSA ના કુલ ૩ લાખ કાર્ડ હોલ્ડરોને પુરવઠો અપાશે. 

(3:28 pm IST)