Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

હાથીખાનામાં પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢી રેસ્કયુ કરતી એડીવીઝન પોલીસ

રાજકોટઃ ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે રામનાથપરા હાથીખાના શેરી નં.૧૧માં લોકોના ઘરમાં પાણી ધરાયા હોવાની જાણ થતા એડીવીઝન પોલીસ મથકના પી.આઇ.સી.જી.જોષી  તથા પી.એસ.આઇ. જે.એમ.ભટ્ટ તેમજ પી.સી.આર. વાન સાથેના સ્ટાફે સ્થળ પર પહોંચી વરસાદી પાણીમાંં ફસાયેલા ૩૦ જેટલા લોકોને બહાર કાઢી રેસ્કયુ કરીને ઉંચાણવાળા વિસ્તારમાં ખસેડાયા હતા.

(4:48 pm IST)