Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

સુભાષનગરમાં ૧૪ વર્ષથી ગણેશઉત્સવ

 શહેરમાં આવેલી સુભાષનગર શેરી નં. ૩ માં રહેતાં નિશ્ચલભાઇ જોષી પરિવાર દ્વારા સતત ૧૪માં વર્ષે ગણેશ ઉત્સવનું આયોજન કરાયુ છે. તસ્વીરમાં ગણેશ સ્થાપનનાં દર્શન કરી રહેલા. જલારામ સ્ટેશનરીવાળા લાલાભાઇ તેમજ અન્ય કાર્યકર્તાઓ દર્શાય છે.

(3:33 pm IST)