Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

ભાજપ મીડિયા સેલના સુકાનીઓએ તિરંગો લહેરાવ્‍યો

રાજકોટ : ભારત દેશ આઝાદીનું આ ૭પમું વર્ષ ઉજવી રહયુ છે. ત્‍યારે દેશના ‘હર ઘર તિરંગા' ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તે અંતર્ગત  ગુજરાત પ્રદેશ ભાજપના મીડીયા કન્‍વીનર ડો. યજ્ઞેશ દવે સૌરાષ્‍ટ્ર ઝોન મીડીયા કન્‍વીનર ડો. સુરેશ માંગુકીયા, પ્રદેશ ભાજપ મીડીયા સભ્‍ય હીરેન જોશી  પણ પોતાના ઘર ઓફિસ ખાતે તિરંગો લહેરાવ્‍યો હતો. રાષ્‍ટ્ર ચેતના સંદેશ પ્રસરાવ્‍યો હતો.

 

(3:47 pm IST)