Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

રાજકોટમાં વધતો કોરોનાનો કહેર : સાંજે 5 વાગ્યા સુધીમાં વધુ 281 પોઝિટિવ કેસ સહીત સાથે કુલ 529 કોરોના કેસ નોંધાયા : વધુ 256 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 3273 સારવાર હેઠળ

રાજકોટ : રાજકોટમાં કોરોનાનો કહેર વધતો જાય છે રાજકોટમાં સાંજે 5 વાગ્યા સુધીમાં વધુ 281 પોઝિટિવ કેસ સહીત સાથે કુલ 529  કોરોના કેસ નોંધાયા છે આજે વધુ 256 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે અને હાલમાં  3273 દર્દીઓ સારવાર હેઠળ  છે 

 મહાનગરપાલિકાની યાદી મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરના ૧૨:૦૦ વાગ્યાથી સાંજ સુધીમાં કુલ 281 કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ છે.કુલ કેસ 23668 થયા છે જેમાંથી હાલમાં  3273 દર્દીઓ સારવાર હેઠળ છે આજે વધુ 256 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે કુલ મૃત્યુઆંક 197 છે

(9:05 pm IST)