Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

લોકમેળામાં બાકી રહેલ ૬ સ્‍ટોલ પણ વેચાઇ ગયાઃ વધુ ૯ાા લાખ ઉપજયા...

રાજકોટના આઝાદી કા અમૃત લોકમેળામાં બાકી રહી ગયેલ ૬ સ્‍ટોલ (યાંત્રીક)ના પણ ગઇકાલે સાંજે વેચાઇ ગયા હોય તંત્રને આખો મેળો હાઉસ ફુલ બની ગયો છે. : બાકી ૬ સ્‍ટોલના પણ ૯ લાખ ૬૦ હજાર ઉપજયાઃ યાંત્રિકમાં તંત્રને ૧ કરોડ ૧૯ લાખની તોતીંગ આવક....

 

(4:00 pm IST)