Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

પૂ. હરીપ્રસાદ સ્વામીના દિવ્ય અસ્થિકુંભના દર્શન કરતા ગુણવંતભાઇ

રાજકોટઃ સોખડા સંપ્રદાયના સંત હરિપ્રસાદ સ્વામીનો અક્ષરવાસ થયા બાદ તેમના પવિત્ર દિવ્ય અસ્થિઓને રાજકોટ સ્થિત આત્મીય સંકુલમાં દર્શનાર્થે રાખવામાં આવેલ. સરગમ પરિવાર વતી ગુણવંતભાઇ ડેલાવાળાએ આ અસ્થિના દર્શન કર્યા હતા અને હરિપ્રસાદ સ્વામીને શ્રધ્ધાંજલી પાઠવી હતી. ગુણવંતભાઇ ડેલાવાળા પૂ. ત્યાગવલ્લભ સ્વામીને મળ્યા હતા અને પૂ.સ્વામીને મળ્યા હતા અને પૂ. સ્વામી સાથેના સ્મરણો યાદ કર્યા હતા. 

(3:04 pm IST)