Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

એડવોકેટ ઘનશ્‍યામભાઈ જોષી કોરોના સામેનો જંગ હારી ગયા

રાજકોટઃ સારસ્‍વત બ્રાહ્મ રાજકોટ નિવાસી એડવોકેટ ઘનશ્‍યામભાઈ કાંતિલાલ જોષી (દુલ્લા) તે મૌલિક જોષી (દુલ્લા)ના પિતાશ્રી તેમજ પ્રકાશ કાંતિલાલભાઈ દુલ્લા તથા રજનીકાન્‍ત કાંતિલાલભાઈ દુલ્લાના ભાઈ તેમજ જનકભાઈ શિવલાલભાઈ ખીરાના જમાઈનું તા.૧૨ના સોમવારે અવસાન થયેલ છે. તેઓ કોરોના સામેનો જંગ હારી ગયા.

(11:45 am IST)