Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

શિવશકિત પ્રા.શાળા નં.૯૨ દ્વારા શૈક્ષણિક પ્રવાસ

શિવશકિત પ્રા.શાળા નં.૯૨ના વિદ્યાર્થીઓ માટે અડાલજ વાવ, અડાલજ મંદિર, ગાંધીનગર, વૈષ્નોદેવી વગેરે સ્થળોએ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલ. આ તકે તમામ વિદ્યાર્થીઓને ધાર્મિક સ્થળો તથા વાવ અને જુદા જુદા પંખી, પક્ષુઓની સમજણ આપેલ. પ્રવાસની વ્યવસ્થા શિક્ષણ સમિતિ અધિકારી પ્રકાશભાઇ મંઢ તથા શાળાના આચાર્ય હંસાબેન પંડ્યાએ સંભાળી હતી.

(3:48 pm IST)