Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

રાજનાથસિંહ રાજકોટમાં

પ્રાંસલા ખાતે રાષ્ટ્રકક્ષા શિબીરમાં ભાગ લેવા આવેલ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી રાજનાથસિંહે રાજકોટ એરપોર્ટ ખાતે ટુંકું રોકાણ કરેલ. એરપોર્ટ ખાતે ગૌ-સેવા આયોગના ચેરમેનશ્રી ડો. વલ્લભભાઇ કથીરીયા, પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, એડી. કલેકટરશ્રી હર્ષદ વોરા સહીતના અધીકારીઓએ રાજનાથસિંહને આવકારી પરંપરાગત કાઠીયાવાડી પાધડી પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:32 pm IST)